manishsindhi | Education

Telegram-канал manishsindhi - Manish Sindhi

34413

Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs

Subscribe to a channel

Manish Sindhi

https://www.youtube.com/live/-TiMSqscKT8?si=pAkriHklvi_ukBmH

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/b2GyWEmpj7k?si=Z50aJSI3EaJMkkMk

Читать полностью…

Manish Sindhi

શાળાઓમાં ખાલી રહેતી જગ્યાઓ ઉપર નિવૃત્ત શિક્ષકોને લેવામાં આવશે.

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/JHjwr8mmty0?si=WoXyE4jEcL852uq1

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/eE8Q8LjLTXk?si=-rMeCejmKTWR6Q-M

Читать полностью…

Manish Sindhi

જાહેરાત ક્રમાંકઃ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા,વર્ગ-૩, ગ્રુપ –A ની મુખ્ય પરીક્ષાના અંતે લાયક ઉમેદવારોને ફાળવેલ જગા/સંવર્ગની સંબંધિત વિભાગને ભલામણ કરવામાં આવેલ સુધારેલ યાદી પ્રસિદ્ધ કરવા બાબત.

Читать полностью…

Manish Sindhi

આવીજવાનું છે હો ..
ભૂગોળમાં આજ સુધી પૂછાયેલ upsc ના પ્રશ્નોનો આ બીજો લેક્ચર છે ..

જાણશો શિખશો..🤗

૪ વાગ્યે બપોરે

https://www.youtube.com/live/mv6d0QHlJXU?si=f0JRJCn8FlAEzvQe

Читать полностью…

Manish Sindhi

ટૂંક સમયમાં ગૌણ સેવા દ્વારા CCE ગ્રુપ B નું DV અને ચોઇસ ફિલિંગ શરૂ થવાનું છે. જે મિત્રો Group B કરતા પણ ઊંચા પદ પર પહોંચી ગયા છો.. ગ્રુપ A ની પરીક્ષા પાસ કરી છે તો તમે OPT OUT કરી અન્ય વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં મદદ કરી શકો છો.

તમારું એક નિર્ણાયક પગલું, કોઈના સપનાનું દ્વાર ખોલી શકે છે… 🙏

તમે સરકારી નોકરી મેળવવા માટે કેટલો સંઘર્ષ કર્યો છે એ યાદ કરો. તમારી જેમ આ વિદ્યાર્થીઓએ પણ ઘણી મહેનત કરી છે અને તેમના માર્ક્સ બોર્ડર પર છે.. તમારા એક નિર્ણયથી તેમને નોકરી મળી શકે છે.

તમારો એક નિર્ણય, કોઈનું મોટું સપનું સાકાર કરી શકે છે.

વિવેકપૂર્ણ નિર્ણય લેજો. 🙏

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

આપણી અંદર એક એવો હિસ્સો હોય છે, જે કોઈ ચોક્કસ વ્યક્તિનો આપણને ભેટો ન થાય ત્યાં સુધી વણખેડાયેલો રહે છે.

ચાહે કોઈ ટેલેન્ટ હોય, કોઈ લાગણી હોય, કોઈ ઈચ્છા હોય, કોઈ મહત્વકાંક્ષા હોય કે કોઈ સપનું હોય, ઘણીવાર તે આપણાથી છૂપું હોય છે કારણ કે આપણે તેવા માહોલ કે તેવી વ્યક્તિનો હિસ્સો નથી બન્યા હોતા, જે તેને બહાર લાવે.

અમુક સંબંધો આપણી અંદરની છુપી સંભાવનાઓને ખોલે છે. ચાહે મિત્રના રૂપમાં હોય, શિક્ષકના રૂપમાં હોય, ગુરુના રૂપમાં હોય, લેખકના રૂપમાં હોય, આદર્શના રૂપમાં હોય કે પ્રિયજનના રૂપમાં હોય, આપણા વ્યક્તિત્વની શક્તિઓ કે કમજોરીઓ ત્યારે બહાર આવે છે જ્યારે આપણે કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે જોડાઈએ છીએ. આપણી અંદર અગ્નિ હોય છે તેની આપણને ખબર નથી હોતી, પરંતુ કોઈ એક વ્યક્તિ તણખો બનીને આવે છે અને આપણી અંદર સ્પાર્ક કરી આપે છે. એટલા માટે જીવનમાં એવા લોકો હોવા જોઈએ જે આપણને આપણી અંદરની સંભાવનાઓથી પરિચય કરાવે
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

▪️ GSSSB

CCE GROUP A FINAL LIST

#CCE #GSSSB

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

એક આફ્રિકન કહેવત છે; Two waterfalls do not hear each other (બે ઝરણાં એકબીજાને સાંભળતાં નથી).

આ કહેવતમાં જીવનની એક ગહેરી સચ્ચાઈ છે.
તેનો અર્થ એવો થાય છે કે તમે જ્યારે તમારા લક્ષ્યને હાંસલ કરવા માટે તમારા રસ્તા પર ચાલી રહ્યા હોવ, ત્યારે તમે એની ચિંતા નથી કરતા કે બીજા લોકો શું કરી રહ્યા છે અથવા કહી રહ્યા છે.

તમે તમારા રસ્તા પર એકાગ્ર બનીને આગળ વધો છો અને બાહ્ય વિક્ષેપોને ચાતરો છો. જેમ એક ઝરણાનો રસ્તો અને અવાજ, બીજા ઝરણા માટે પ્રાસંગિક નથી હોતો, તેવી રીતે તમે જ્યારે તમારો ધ્યેય સિદ્ધ કરવા માટે મગ્ન હોવ, ત્યારે બીજા લોકોની પ્રવૃતિઓથી ચલિત થતા નથી.
આ કહેવતમાં ત્રણ શીખ છે:
૧. તમારા લક્ષ્ય પર જ ધ્યાન આપવું
૨. તમારા રસ્તા પર જ રહેવું
૩. કોઈની સાથે સરખામણી ન કરવી
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

નિષ્ફળતાનો ભાવ સામાજિક છે, અંગત નહીં. અર્થાત્, આપણે નિષ્ફળ છીએ કે નહીં તે સમાજ નક્કી કરે છે અને આપણે તેને પોતાનો ભાવ માની લઈએ છીએ.
આપણને કોઈ જોવાવાળું ન હોય, આપણા વિશે જજમેન્ટ પાસ કરવાવાળું ન હોય, આપણને તેમની વ્યાખ્યામાં ફિટ કરવાવાળું ન હોય, તો આપણને નિષ્ફળતા શું કહેવાય તેની ચિંતા ન હોય.
આપણને બીજા લોકોની પુષ્ટિ જોઈએ છીએ એટલે તેઓ શું કહે છે તે આપણા માટે મહત્વનું બની જાય છે. ઘણા લોકો અત્યંત સાહસિક હોય છે, જોખમો લેવા તૈયાર હોય છે, નવું કરવા તૈયાર હોય છે, પરંતુ લોકો ટીકા કરશે અથવા જાહેરમાં બદનામી થશે તેવા ડરથી તેઓ રોકાઈ રહે છે.
આ પેલી કેળાની છાલ પરથી પડવા જેવું છે. આપણને શરમ પડવાની નથી આવતી, લોકો હસે છે તેની આવે છે.

સામાજિક સ્વીકૃતિ આપણી સુખાકારી માટે અગત્યની હોય છે, પરંતુ તેની ચાહના ઘણીવાર નકારાત્મક રીતે અસર કરતી હોય છે, આપણા આત્મવિશ્વાસને પ્રભાવિત કરતી હોય છે અને આપણી અંદરની મૌલિક સંભાવનાઓને
દબાવી રાખે છે.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

SPIPA CSAT

#SPIPA #Paper

Читать полностью…

Manish Sindhi

📌 GNFSU JR CLERK Question Paper

#Paper

Читать полностью…

Manish Sindhi

જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે અસફળ રહેલ ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવા બાબત

#GSSSB #CCE #List

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ*

લગાતાર સુખ મહેસૂસ કરવાની સનક દુઃખનો સૌથી મોટો સોર્સ હોય છે. ખાસ કરીને, કન્ઝ્યુમર કલ્ચરથી પ્રભાવિત નવી પેઢી સહેજ પણ ભાવનાત્મક કષ્ટ સહન કરવા કેળવાઈ નથી. તેને માત્રને માત્ર સુખ જ જોઈતું હોય છે.

વાસ્તવમાં, આદર્શ જીવન જેવું કશું હોતું નથી. અસલ જિંદગીમાં સકારાત્મકતાની સાથે નકારાત્મકતાનો પણ સામનો કરવો પડતો હોય છે. એ એક સાઇકલ છે. બધું કાયમ માટે સારું નથી હોતું. અને એવી જિદ્દ રાખવાથી આપણે નકારાત્મક લાગણીઓનો સામનો કરવાની ક્ષમતા ગુમાવી બેસીએ છીએ.

એવા ઘણા લોકોને હોય છે જે રોજ સવાર પડે સારું મહેસૂસ કરવા માટે ધમપછાડા કરતા હોય છે, અને એ લોકો જ સૌથી વધુ દુઃખી થતા હોય છે, કારણ તે ઈચ્છે છે તેવું આદર્શ વાતાવરણ મળતું નથી, જે તેમની નારાજગી વધારી દે છે.
સાચે જ સુખી રહેવું હોય તો તમામ પ્રકારની લાગણીઓમાંથી પસાર થવાની ક્ષમતા કેળવવી જોઈએ.
ઉદાસી, ગુસ્સો, સંતાપ જેવી લાગણીઓ પણ તંદુરસ્ત જીવનનો જ હિસ્સો છે.

આધુનિક જીવને આપણને આવી લાગણીઓથી દૂર રહેવાનું અને દરેક ક્ષણે સુખી રહેવાની કુટેવના શિકાર બનાવી દીધા છે.
જીવન અનિવાર્યપણે મુશ્કેલીઓ અને નકારાત્મક અનુભવો લાવે છે. તેનાથી દૂર ભાગવું માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

માણસે સુખ-દુઃખની ચિંતા છોડીને સાર્થકતાની ફિકર કરવી જોઈએ. આપણે જે પણ કરીએ તેનો કોઈ દૂરગામી હેતુ હોવો જોઈએ. સુખ કરતાં, સાર્થક જીવન વધુ નક્કર સંતોષ આપે છે, પછી ભલે એમાં દુઃખ પણ હોય.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) અને ખાતા પસંદગીની યાદી તથા કાર્યક્રમ બાબતની સૂચનાઓ.

#GSSSB #DV #List

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

થોડા દિવસ પહેલાં, ન્યૂયોર્કની ટેક કંપની એસ્ટ્રોનોમરના CEO એન્ડી બાયરોન અને તેની HR મેનેજર ક્રિસ્ટીન કેબોટ, કોલ્ડપ્લેના કોન્સર્ટમાં પ્રેમ કરતાં પકડાઈ ગયાં હતાં. પછી તો એન્ડીએ તેના હોદ્દા પરથી રાજીનામું આપવું પડ્યું. એટલા માટે નહીં કે તેને બેવફાઈની સજા કરવામાં આવી હતી, પણ એટલા માટે કે તેની વ્યવસાયિક નિષ્ઠા સામે પણ પ્રશ્નો થયા હતા. ક્રિસ્ટીન પણ રજા પર ઊતરી ગઈ છે અને એ પણ ઘરે બેસશે.
ઓફિસ અફેર જોખમી હોય છે. તે વ્યક્તિની વ્યવસાયિક કાબેલિયત પર પણ શંકા પેદા કરે છે. આ ઘટના પછી, કોર્પોરેટ જગતના એક અભ્યાસ વાંચવામાં આવ્યો:

જે લોકો તેમના લગ્નમાં બેવફાઈ કરતા હોય, તે લોકોની તેમના કામધંધામાં પણ અનૈતિક હોવાની સંભાવના હોય છે. અવગુણ (કે ગુણ) વિભાજિત ન હોય. અર્થાત્, એવું ન હોય કે જીવનના કોઈ એક હિસ્સામાં હું અનૈતિક હોઉં અને બીજામાં નૈતિક હોઉં.
એક વ્યક્તિ જો વૈવાહિક નિષ્ઠાનું ઉલ્લંઘન કરવા માટે સક્ષમ હોય, તો તે વ્યક્તિ વ્યવસાયિક આચારસંહિતાને કોરાણે મૂકવા માટે પણ એટલી જ તૈયાર હોય. માણસની વૃતિ તેના જીવનનાં તમામ હિસ્સાને એકસરખી રીતે પ્રભાવિત કરે છે. એટલા માટે ભારતમાં ભ્રષ્ટ માણસો સૌથી વધુ અનૈતિકતાનું પાલન કરે છે. તર્ક એવો છે કે નૈતિકતા લાઇટની સ્વિચ જેવી નથી કે જરૂર પડે ઓન અને ઓફ કરી શકાય.
એક વ્યક્તિ જો અંગત જીવનમાં ચીટિંગ કરવા ઇચ્છુક હોય, તો તેને કામધંધામાં પણ ધોખાબાજી કરવાનું ઉચિત લાગે. જે લોકો કામધંધાના સ્થળોએ અફેર કરે છે, તે લોકો પર્સનલ અને પ્રોફેશનલ વર્તન વચ્ચેની સીમા રેખા ભૂલી જાય છે, પરિણામે તેઓ કામમાં પણ એટલી જ આસાનીથી દુરાચાર કરે તેની સંભાવના હોય છે. એક વ્યક્તિ તેના સાર્વજનિક જીવનમાં કેવી છે તેનો અસલી માપદંડ તેનું અંગત જીવન હોય છે.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

જર્મનીના પ્રસિદ્ધ સંગીતકાર હાન્સ ઝિમરે એકવાર હૉલીવુડના નિર્દેશક ક્રિસ્ટોફર નોલાનને કહ્યું હતું, "તમને સંતાનો થાય પછી, તમે તમારી જાતને ખુદની આંખોથી જોવાનું સમાપ્ત કરી દો છો, અને સંતાનોની નજરે જોતા થઈ જાવ છો."

આ સમજવા જેવું છે.

પેરેન્ટ્સ બન્યા પછી આપણી દ્રષ્ટિ બદલાઈ જાય છે. પહેલાં આપણું જીવન આપણી જ આસપાસ ફરતું હતું અને આપણે આપણી જ ફિકર કરતા હતા. આપણો પ્રેમ પણ આપણા સુધી જ સીમિત હતો. પરંતુ સંતાનો થયા પછી આપણા વિચારો, લાગણીઓ, દ્રષ્ટિનો વિસ્તાર થાય છે અને સંતાનોનું ભવિષ્ય, તેમનું સુખ અને સ્વાસ્થ્ય આપણી પ્રાથમિકતા બને છે. અને એટલે જ આપણા વ્યવહાર, નિર્ણયો અને આપણી દ્રષ્ટિ સંતાનો કેન્દ્રિત થઈ જાય છે.

સંતાનો આવ્યા પછી "મારું જીવન" "આપણું જીવન" બની જાય છે. સંતાનો પેરેન્ટ્સને સ્વાર્થમાંથી બહાર કાઢીને પરમાર્થી બનાવે છે.

આપણા માટે એ વિચારવાનું મહત્વનું બની જાય છે કે મારું વર્તન કે નિર્ણય કેવી રીતે સંતાનોને પ્રભાવિત કરશે. આપણે જે પણ વિચારીએ છીએ, કરીએ છીએ અને અનુભવીએ છીએ તેમાં માત્ર "આપણે" જ નથી હોતા, એમાં "સંતાનોને કેવું લાગશે" તેનો ભાવ પ્રમુખ બની જાય છે....
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

live now

https://www.youtube.com/live/D7lDpPTWvE8?si=K4Cw8g4RXyDaAn9Y

Читать полностью…

Manish Sindhi

આવીજવાનું છે હો ..
ભૂગોળમાં આજ સુધી પૂછાયેલ upsc ના પ્રશ્નોનો આ બીજો લેક્ચર છે ..

જાણશો શિખશો..🤗

૪ વાગ્યે બપોરે

https://www.youtube.com/live/mv6d0QHlJXU?si=f0JRJCn8FlAEzvQe

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/X9sL94n4zWI?si=ETCGG59ioZsikuCf

Читать полностью…

Manish Sindhi

ટૂંક સમયમાં ગૌણ સેવા દ્વારા CCE ગ્રુપ B નું DV અને ચોઇસ ફિલિંગ શરૂ થવાનું છે. જે મિત્રો Group B કરતા પણ ઊંચા પદ પર પહોંચી ગયા છો.. ગ્રુપ A ની પરીક્ષા પાસ કરી છે તો તમે OPT OUT કરી અન્ય વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં મદદ કરી શકો છો.

તમારું એક નિર્ણાયક પગલું, કોઈના સપનાનું દ્વાર ખોલી શકે છે… 🙏

તમે સરકારી નોકરી મેળવવા માટે કેટલો સંઘર્ષ કર્યો છે એ યાદ કરો. તમારી જેમ આ વિદ્યાર્થીઓએ પણ ઘણી મહેનત કરી છે અને તેમના માર્ક્સ બોર્ડર પર છે.. તમારા એક નિર્ણયથી તેમને નોકરી મળી શકે છે.

તમારો એક નિર્ણય, કોઈનું મોટું સપનું સાકાર કરી શકે છે.

વિવેકપૂર્ણ નિર્ણય લેજો. 🙏

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/6BMfoyQuXHM?si=PWnVuaB7qX1xqBIY

Читать полностью…

Manish Sindhi

📍ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની પોસ્ટ માટે ભરતીની જાહેરાત

#GSSSB #Apply

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/X2DO5D4A7Hc?si=gCyZWb-nfOBcuzDM

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/24eUtKkvW6I?si=ro_YkRGR9-7FPJCt

Читать полностью…

Manish Sindhi

SPIPA Exam Paper
📌 આજરોજ લેવાયેલ Spipa Entrance પરીક્ષાનું પ્રશ્નપત્ર.

#SPIPA #Paper

Читать полностью…

Manish Sindhi

મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો


ટૂંકા સમયમાં Dyso ની પરીક્ષા આવવા જઈ રહી છે , એમ ભૂગોળનું ૧૨.૫ % ગુણ ભારાંક હશે ,

તથા આવનારી તલાટી, ગ્રામસેવક, ફિમેલ હેલ્થ વર્કર્સ , mphw, mhw, જુનિયર ક્લર્ક , વગેરે જેવી પરીક્ષાઓમાં ભૂગોળ એક વિષય તરીકે હોય છે ,

આ વિષય ક્યાંથી કરવો ?
ટૂંક સમયમાં કેમ થઈ શકે ?
રિવિઝન માટે શું ?

તો લ્યો ત્યારે ભારતની ભૂગોળ , ગુજરાતની ભૂગોળ તથા ભૌતિક ભૂગોળના ૩ વીડીઓ મુકુ છું જે અંદાજિત ૩૫ કલાકના છે , અહીં સંપૂર્ણ ભૂગોળ તમારું કવર થઈ જશે …

ગુજરાતની ભૂગોળ

https://youtu.be/aFYFh__jThs?si=P_r3MJD8JITUH8DM

ભારતની ભૂગોળ

https://youtu.be/htR0QTtOxgg?si=5R9zg7qgg5bedYsw

ભૌતિક ભૂગોળ

https://youtu.be/3unW50ww7r4?si=Am8joy-pTYGTRagq


Insta gram -

https://www.instagram.com/abhijeetsinhzala_official?igsh=MWwxZHdnYTN1am5ucQ%3D%3D&utm_source=qr

telegram -
@abhijeetsinhzalageo

Читать полностью…

Manish Sindhi

જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે સફળ રહેલ ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવા બાબત

#GSSSB #CCE #List

Читать полностью…
Subscribe to a channel