manishsindhi | Education

Telegram-канал manishsindhi - Manish Sindhi

34413

Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs

Subscribe to a channel

Manish Sindhi

https://www.youtube.com/live/lOv1XMHEa68?si=Rj7hO37ODdEjZkn-

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/AWTVbBYHF-Y?si=nNbgFNY-rXvCUF0m

Читать полностью…

Manish Sindhi

aapki dyo answer (youtube)

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/Syu6F5bnhhw?si=cCBqGwan8MBWYY4H

Читать полностью…

Manish Sindhi

Physical geography in one lecture 🤩


https://youtu.be/3unW50ww7r4?si=cXFl5hPU4JYbagFu

Читать полностью…

Manish Sindhi

CCE Group-B FAK

#GSSSB #CCE #FAK

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

આપણે ઘણીવાર આશા, અપેક્ષા અને મહેચ્છાને એક જ ગણીએ છે, પરંતુ ત્રણે વચ્ચે સુક્ષ્મ તફાવત છે. ત્રણેય ભાવનો સંબંધ ભવિષ્ય સાથે છે, પરંતુ નિશ્ચિતતા, પરિણામની ચાહના અને એક્શનની પ્રેરણાના સ્તરે અલગ પડે છે.

આશામાં કશુંક સકારાત્મક થશે તેવી ઈચ્છા હોય છે, પણ તે ફ્લેક્સિબલ હોય છે. અર્થાત્, તેમાં ઈચ્છા પ્રમાણે ન થાય તેની પણ તૈયારી હોય છે.
અપેક્ષા આશા કરતાં થોડી વધુ દ્રઢ હોય છે. અર્થાત્, જેવું ઇચ્છ્યું છે તેવું થવું જ જોઈએ અને ન થાય તો નિરાશ થવાય.
મહેચ્છા સૌથી સશક્ત ઈચ્છા હોય છે અને તેમાં તેને યેનકેન પ્રકારેણ સાકાર કરવા માટે પગલાં ભરવાનો પ્રબળ ભાવ હોય છે.
દાખલા તરીકે, પ્રિયજનની બિમારી દૂર થઈ જશે તેવો ભાવ આશા કહેવાય.
લોકોની બિમારીઓ દૂર કરવા માટે ડૉકટર બનવું છે તે મહેચ્છા કહેવાય.
અને તે માટે અભ્યાસ કરીશ તો સારા માર્ક્સ આવશે તેને અપેક્ષા કહેવાય.
આશા કશુંક સારું થવાની ચાહના છે.
અપેક્ષા કશુંક સારું થવાનું અનુમાન છે.
મહેચ્છા કશુંક સારું કરવાનું લક્ષ્ય છે.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

धीरे-धीरे रे मना, धीरे सब कुछ होय,
माली सींचे सौ घड़ा, ॠतु आए फल होय।

अर्थ : मन में धीरज रखने से सब कुछ होता है. अगर कोई माली किसी पेड़ को सौ घड़े पानी से सींचने लगे तब भी फल तो ऋतु आने पर ही लगेगा ।

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/BpQeP0cwp-U?si=fIwLBC708WdZQxli

Читать полностью…

Manish Sindhi

નૈતિકતાના પેપર માટે રામાયણમાંથી બોધપાઠ :


ન્યાયનો માર્ગ પસંદ કરવો: વિભીષણે ભગવાન રામને મદદ કરવાનું પસંદ કર્યું, કારણ કે તે જાણતો હતો કે તેના ભાઈ રાવણે 'માતા સીતા'નું અપહરણ કરીને ગુનો કર્યો છે. આ દર્શાવે છે કે જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચે પસંદગી કરવાની હોય, ત્યારે ન્યાયનો પક્ષ લેવો જોઈએ, ભલે તે પોતાના નજીકના સંબંધો વિરુદ્ધ હોય.

સમાનતાનો વ્યવહાર: ભગવાન રામે શબરી દ્વારા અપાયેલા બોર (ફળો) કોઈ પણ ખચકાટ વિના ખાધા. આ ઘટના દર્શાવે છે કે ભગવાન રામ કોઈ પણ વ્યક્તિ સાથે તેની જાતિ, સ્થિતિ કે પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના સમાનતાનો વ્યવહાર કરતા હતા.

નિઃસ્વાર્થતા: ભરતે રાજા બનવાનો ઇનકાર કર્યો, જે તેની અત્યંત નિઃસ્વાર્થતા દર્શાવે છે. તેણે પોતાના ભાઈના અધિકારનો આદર કર્યો અને સત્તાનો મોહ રાખ્યો નહીં, જે દર્શાવે છે કે સાચી નેતૃત્વ ભાવના સેવા અને ત્યાગમાં રહેલી છે.

રામ-રાજ્ય: 'રામ-રાજ્ય' એક આદર્શ શાસનનું પ્રતીક છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ છે:

કલ્યાણકારી રાજ્ય: જ્યાં પ્રજાનું કલ્યાણ સર્વોપરી હોય.

પારદર્શિતા: શાસનમાં સ્પષ્ટતા અને ખુલ્લાપણું.

જવાબદેહી: શાસકો તેમની ક્રિયાઓ અને નિર્ણયો માટે જવાબદાર હોય.

ક્ષમાભાવ: ભગવાન રામે પાછા ફર્યા પછી કૈકેયી પ્રત્યે આદરપૂર્વક વ્યવહાર કર્યો. આ દર્શાવે છે કે ક્રોધ અને વેરભાવ રાખવાને બદલે ક્ષમા આપવી અને સંબંધોમાં સન્માન જાળવવું એ ઉચ્ચ નૈતિક મૂલ્ય છે.

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/uaK-bdBRd44?si=jcuI3EaK8St5T5kL

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/4hNdFfO9FLM?si=x3ZNsm0o6uSxqHy-

Читать полностью…

Manish Sindhi

📌Final Answer Key Advt. No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2

#GPSC #FAK

Читать полностью…

Manish Sindhi

live in 30 mins

https://www.youtube.com/live/ZDayfb_BjQ4?si=zBcCuuuQG-184-pg

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

તમે જો જીવનમાં ભાવનાત્મક દ્વંદ્વનો સામનો કરી રહ્યા હોવ, ખાસ કરીને સંબંધોને લઈને, તો તેમાંથી મુક્ત થવાની પહેલી શરત એ છે કે તમારી આજુબાજુમાં એવા લોકો ના હોવા જોઈએ, જે ખુદ એવી પીડામાં હોય.
બે સમદુ:ખિયા ભેગા થાય ત્યારે તેઓ સહાનુભૂતિના નામે એકબીજાના દુઃખ કે નારાજગીને ઉચિત ઠેરવવા પ્રયાસ કરે છે અને પોતાની પણ કોઈક ભૂલ હોઈ શકે છે તે સમજવાની સંભાવનાને સમાપ્ત કરી દે છે. પરિણામે સંબંધિત લોકો સાથેનો તમારો દ્વંદ્વ ઓર વકરે છે.

મુશ્કેલીના સમયે સહાનુભૂતિ તત્કાળ તો રાહત આપે છે, પરંતુ તે મુશ્કેલીના સમાધાનની ગરજ સારી ન શકે.
દ્વંદ્વમાંથી કાયમી છૂટકારો મેળવવા માટે આસપાસમાં એવી વ્યક્તિ જોઈએ જે તમારી જેમ લાગણીથી પ્રેરિત ન હોય અને જે તટસ્થ ભાવે પરિસ્થિતિને સમજીને અભિપ્રાય આપી શકે. ઘણીવાર, પીડિત વ્યક્તિ તેની પીડાને વેલિડેશન મળે તેવી ઇચ્છા સેવતી હોય છે. તેમાં તેને સારું તો લાગે છે, પરંતુ તેમાંથી મુક્ત થવાનો રસ્તો બંધ થઈ જાય છે.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC
https://youtube.com/shorts/jgz4Gz2QrDg?feature=share


કરીદ્યો આન્સર..

Читать полностью…

Manish Sindhi

Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC
https://youtube.com/shorts/uCbXExSsn9I?feature=share

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/m6EkM-ctiV0?si=8jqiDH_MT58ERM-5

Читать полностью…

Manish Sindhi

👨‍💻વિદ્યાસહાયક ભરતી ધોરણ 6 થી 8
કામચલાઉ મેરીટ યાદી - 2

#TET #PML

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/h1wYmUgRC5c?si=zLaQ03eqSL2y6d4I

Читать полностью…

Manish Sindhi

Physical geography in one lecture 🤩


https://youtu.be/3unW50ww7r4?si=cXFl5hPU4JYbagFu

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/Zipa8LAVOZ0?si=JhOLuig4I5J7l-xR

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

આપણાં વખાણ થાય તેનાથી આપણને વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે તે સાચું, પરંતુ આપણે જો સજાગ ન રહીએ તો, વાહવાહી મ્હોંઢે ચડાવેલા બાળકની જેમ આપણને બગાડી પણ મૂકે છે. વાહવાહી ઘણીવાર શાબ્દિક લાંચનું કામ કરે છે.
આપણે ઉચિત કામ માટે અને ઉચિત વ્યક્તિ તરફથી મળતી પ્રશંસા માટે જાગૃત ન હોઈએ તો, તે આપણને આપણા આચરણ અને વિચારમાં બેઇમાન બનાવી દે છે. લાડ-પ્યારમાં બગડી ગયેલું સંતાન જેમ લાડ મેળવવા માટે નખરાં કરે, તેવી રીતે જેને વાહવાહીની ટેવ પડી ગઈ હોય તે સર્કસના જોકરની જેમ સતત પર્ફોર્મ કરે.
માણસ ગમે તેટલો પ્રતિભાસંપન્ન હોય, એને જો બીજા લોકોની તાળીઓ અને તારીફની અપેક્ષા હોય, તો તે ઇમાનદાર ના રહી શકે. પછી તે બીજા લોકોને ખુશ કરવા માટે ખુદને અમુક રીતે પેશ કરશે.
વાહવાહીમાં આપણને આત્મમુગ્ધ બનાવી દેવાની તાકાત હોય છે.
આપણે જ્યારે બધાની પસંદ બનવા પર ફોકસ કરીએ છીએ, ત્યારે આપણે ખુદની મૌલિકતા પરથી ફોક્સ ગુમાવી દઈએ છે.
અસલમાં જીનિયસ એ હોય છે, જેનામાં જાત સાથે ઈમાનદાર રહીને એકલા પડી જવાનું સાહસ હોય.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

For GPSC aspirants.

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

જીવન સમસ્યાઓનો એક અંતહીન સિલસિલો છે. અંગત હોય, પારિવારિક હોય, સામાજિક હોય, આર્થિક હોય, સંબંધોની હોય, શરીરની હોય, મનની હોય, કામની હોય...આપણે એક પછી એક સમસ્યાનાં સમાધાનો ખોજતા જઈએ છીએ તેને જ જીવન કહે છે. અને આપણે એક સમાધાન શોધીએ ત્યારે તે એક નવી સમસ્યાને પણ જન્મ આપે છે.

સમસ્યા વિનાનું જીવન સંભવ નથી. દુનિયાના સૌથી અમીર માણસને અને સૌથી ગરીબ માણસને, સૌથી સફળ માણસને અને સૌથી નિષ્ફળ માણસને પોતપોતાની સમસ્યાઓ હોય છે. ફરક એટલો જ હોય છે કે અમુક લોકોની સમસ્યાઓ ઉત્તમ હોય છે અને અમુક લોકોની ખરાબ. એ ફરક જાણવો એ જ સમજદારીનું કામ અસલી છે.
આપણે વ્યર્થ સમસ્યાઓથી મુક્ત થવાનું છે જેથી ઉત્તમ સમસ્યાઓ નજર આવે.
એક સુખી, સંતોષી અને સફળ માણસની વિશેષતા એ હોય છે કે તેણે તેના જીવનને વ્યર્થ સમસ્યાઓમાં ઉલઝાવી દીધું નથી. તેમની સમસ્યાઓ પ્રગતિલક્ષી હોય છે.
જે સમસ્યાઓ તમને આગળ વધવામાં મદદ કરે, સશક્ત બનાવવાની તક પૂરી પાડે, તમારી સમજદારીમાં ઉમેરો કરે તે ઉત્તમ સમસ્યાઓ કહેવાય.
જે તમને રોકી રાખે, જે તમને પાછળ અથવા નીચેની તરફ લઈ જાય, જે તમારા જીવનને મુશ્કેલ બનાવે તે વ્યર્થ સમસ્યાઓ કહેવાય. સમસ્યાઓ બહેતર બનવા માટેના અવસર પુરા પાડે તેવી હોવી જોઈએ.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

📌 પરીક્ષા તો ઉમેદવાર આપે છે, પણ જવાબદારી કોણ આપશે?

GPSC દ્વારા 20 એપ્રિલ, 2025ના રોજ લેવાયેલી Advt. No. 240/2024-25 અંતર્ગત યોજાયેલી પ્રિલિમ્સ પરીક્ષાની Final Answer Key (Declared on 05-07-2025) મુજબ, કુલ 200 પ્રશ્નોમાંથી:

🔸 19 પ્રશ્નોના જવાબ બદલાયા છે

🔸 14 પ્રશ્નો રદ (Cancelled) કરાયા છે

🔸 4 પ્રશ્નોમાં બે જવાબ માન્ય રાખવામાં આવ્યા છે

👉 કુલ મળીને 37 પ્રશ્નો (200 માંથી) સ્પષ્ટ રીતે ત્રુટિગ્રસ્ત હતાં —
અંદાજે 18.5% પ્રશ્નપત્ર અયોગ્ય છે.

📉 આવા તથ્યો માત્ર “પ્રશ્નપત્રના ગુણવત્તા સંબંધી પ્રશ્ન” નથી —
એ તો એક આખી ભરતી પ્રક્રિયા પર ઘંટી વાગે એવી ગંભીર બાબત છે.

🎯 GPSC જેવી પ્રતિષ્ઠિત આયોજક સંસ્થા પાસે શું આવી કોઇ નીતિ નથી
કે જો નિશ્ચિત સંખ્યાથી વધુ પ્રશ્ન રદ થાય કે બદલાય, તો:

– જવાબદારી નક્કી થાય?

– પરીક્ષા રદ્દ કરવામાં આવે?

– પરીક્ષાર્થીઓને વળતર મળે?

💬 આ વખતે તો ઉમેદવારોએ ફી આપી, હેતુપૂર્વક પડતર કર્યો,
પણ એમના આશાઓના પાંખ "આયોગની અદ્રશ્ય ભૂલો" માં કાપી નાખવામાં આવ્યા.

📣 આ માટે હવે સ્પષ્ટ નીતિ હોવી જ જોઈએ —
જે કહે કે:

"જો 15% થી વધુ પ્રશ્ન બદલાય કે રદ થાય, તો ભરતી પ્રક્રિયા તરત પાંખે મૂકો અને જવાબદારો સામે કાર્યવાહી કરો."

❗️ કારણ કે જ્યારે 15% થી વધુ પ્રશ્ન રદ થાય કે બદલાય, ત્યારે તે માત્ર ભૂલ નથી રહેતી —
તે હજારો ઉમેદવારોના ભવિષ્યને બિનમૂલ્યે બુંજય નાંખે છે.

🤔 શું આયોગ જાણતા હોય છતાં આવા સવાલ છોડી આપે છે?
શું હવે પ્રિલિમ્સમાં પણ મનમાની અને ગોઠવણી શરૂ થઈ છે?
ઇન્ટરવ્યુમાં તો મનમાં જે આવે તે કરે છે,
તો હવે પ્રિલિમ્સમાં પણ નવી રમત શરુ કરી છે શું?

Читать полностью…

Manish Sindhi

હિરોશિમા અને નાગાસાકીની દુર્ઘટના, એક એવો પાઠ જે આજે પણ આપણને શાંતિનું મહત્વ શીખવે છે.


@abhijeetsinhzalageo

Читать полностью…

Manish Sindhi

👨‍💻List of Eligible Candidates for appearing in the Main Examination of Advt No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2

#GPSC #list

Читать полностью…

Manish Sindhi

ગુજરાતની ભૂગોળ

🤠🤠🤠🤠🤠🤠🤠🤠🤠🤠

https://youtu.be/aFYFh__jThs?si=GI0VFcxkT425VXwJ

ભારતની ભૂગોળ

https://youtu.be/htR0QTtOxgg?si=dnftnwbHKYOxl8rG

ભૌતિક ભૂગોળ

https://youtu.be/3unW50ww7r4?si=Bt-t5WP5Vbm_I0Pl

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/O9yV2uXfEFE?si=ZFTNYKbAmSmioXPr

Читать полностью…
Subscribe to a channel